નખત્રાણાના દેવકી નગર રોડ પાસે ભરાતા પાણી ના ખાબોચિયા થી પરેશાની: ઝેરી મચ્છરો ના ઉપદ્રવ થી રોગચાળા ની દહેશત…પંચાયત દ્વારા યોગ્ય નિકાલ કરવા કરાઈ માંગ….
નખત્રાણાના દેવકી નગર રોડ પાસે કાયમ ભરાતા પાણીથી દુકાનદારો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવા ની ફરિયાદો ઉઠવા...