ઝાલોદ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી સત્યાગ્રહ અંતર્ગત આયોજન અંગે મીટિંગ યોજાઈ.. ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મૂકેશ ડાંગીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ..
તા.૧૦/૦૬/૨૦૨૨ શુક્રવાર ના રોજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા આદિવાસી સત્યાગ્રહ રેલી અંતર્ગત ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દદ્ધારા...