Month: January 2024

લખપતમાં થયેલ લેન્ડ ગ્રેબિંગના પ્રકરણનો એક વર્ષથી ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી

લખપતમાં છેલ્લા એક વર્ષથી લેન્ડ ગ્રેબિંગના પ્રકરણનો ઉકેલ ન આવતા લોકોમાં નારજગીનો માહો જોવા મળી રહ્યો છે. આ મામલે સૂત્રો...

આયુષમાન કાર્ડ ધારકોને હોસ્પિટલ સારવાર સમયે વેરિફિકેશન અંગે પડતી હાલાકી તેમજ આયુષમાન કાર્ડ અંગે પડતી વિવિધ સમસ્યાનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીશ્રી તથા આરોગ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરાઈ

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય...

કચ્છ ના વિશાળ દરિયાઈ જીવસૃષ્ટી નો અભ્યાસ કરી ઝુલોજી વિષય પર PHD કરનાર પ્રથમ કચ્છી મહિલા

નખત્રાણા ના વેપારી અગ્રણી પ્રફુલ ભાઈ કંસારા નુ અવસાન થતાં પંથકમાં શોક ની લાગણી ફેલાઇ

ગાંધીધામ ખાતે કચ્છના અન્સારી માસરા સમાજની વાર્ષિક બેઠક સાથે તેજસ્વી બાળકોના સન્માન સમારોહનું આયોજન

પેરેડાઇઝ ફાઉન્ડેશનનું લોન્ચિંગ અને મેગા કોમ્પીટીશન ગાંધીધામ ખાતે યોજાયું

શ્રી મહર્ષિ ગર્ગાચાર્ય મહારાજ ભવન નખત્રાણા મધ્યેનિઃશુલ્ક”શિક્ષણ જ્યોત-શૈક્ષણિક સેમિનાર”નુઆયોજન કરાયુ