Year: 2025

નર્મદાના નીર માટે ઝઝુમી ને મંજુરી અપાવનાર ઝુઝારુ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી નો આભાર માન્યો

સામખિયાળી ખાતે વાસણભાઈ આહિરનું વાગડ વિકાસ સંઘના યજમાન પદે અઢારે આલમ દ્વારા ભવ્ય સન્માન

જસ્ટિસ પર હુમલો કરનાર સામે પગલા ભરાય તેવી માંગ: ભીમ આર્મી અને બહુજન સમાજ દ્વારા વખોડવામા આવ્યો

દિવાળીના તહેવાર નિમિત્તે તા. ૨૦ ઓક્ટોબરના રોજ સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખુલ્લું રહેશે

        સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સોમવારના દિવસે ખુલ્લું રહેશે. જ્યારે...

અંજાર શહેરમાં આગામી તા.૨૩મી ઓક્ટો-૨૦૨૫ સુધી દિવાળીના તહેવાર નિમિત્તે વાહન વ્યવહારના નિયમન માટે જાહેરનામું જારી કરાયું

આગામી દિવાળીના તહેવારો દરમિયાન અંજાર શહેરમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે જે લોકો પોતાના ફોર...

ગુજરાત મંત્રીમંડળ થઈ શકે છે વિસ્તરણ

સંભવત આજ અઠવાડિયામાં થશે શકે છે વિસ્તરણ કચ્છને નવા પ્રધાનમંડળમાં મળી શકે છે સ્થાન કચ્છના બે ધારાસભ્યના નામ હાલ ચર્ચામાં