Year: 2025

સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભક્તિ સંધ્યાનું આયોજન કરાયું

પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં 29 માર્ચના ઘટ સ્થાપન સાથે 30/3થી ચૈત્રી નવરાત્રી પર્વનો આરંભ

દયાપર : લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં આગામી ચૈત્રી નવરાત્રી પર્વનો આરંભ તા....

અંતરજાળની જગદંબા સોસાયટીમાં બંધ મકાનમાંથી 1 83 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયા શિક્ષકોની અવાજ દબાવવા સરકાર કરી રહી છે મનમાની

અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ અને વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી કચ્છના 10 દિવ્યાંગ વ્યક્તિઓને ચા ની કીટ અને કેબિન વિતરણ કરવામાં આવ્યા

આજે અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ ખાતે વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી કચ્છના અંતરિયાળ ગામડાઓના દિવ્યાંગ ભાઈઓને સ્વરોજગારી મળી રહે તે માટે...

મહારાષ્ટ્રની મહિલાનો 3 વર્ષે પરિવાર સાથે થયો મિલાપ તેને તેડવા આખો પરિવાર ભુજ પહોંચ્યો

લખપતના ઘડુલી લખપત માર્ગ પર આવેલ મોરા સીમ વિસ્તારની ત્રણ વાડીમાંથી એક સાથે વાયરની થઈ ઉઠાંતરી