દેશ માં 24 કલાક માં 9987 કેસ નોંધાયા, સ્વસ્થ થવાનો દર વધ્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં 1,29,917 સક્રિય દર્દીઓ છે. એક દિલાસો આપનારા સમાચાર પણ છે કે, છેલ્લા 24 કલાકમાં, 5120 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં કુલ 1,29,215 દર્દીઓ સ્વસ્થ બન્યા છે.આંધ્ર અને નિકોબાર-33, આંધ્રપ્રદેશ માં 4851 (+143) , અરુણાચલ પ્રદેશ- 51, આસામ -2776 (+211), બિહાર -5202 (+114), ચંદીગઢ-317 (+3), છત્તીસગઢ- 1160 (+83) , દિલ્હી- 29943 (+1007), દાદરા નગર હવેલી -22 (+2), ગોવા -330 (+30), ગુજરાત -20545 (+525), હરિયાણા- 4854 (+406), હિમાચલ પ્રદેશ -421 (+8) ), ઝારખંડ- 1256 (+157), કર્ણાટક -5760 (+308), કેરળ -2005 (+91), મધ્યપ્રદેશ- 9638 (+237), મહારાષ્ટ્ર -88525 (+2550), મણિપુર -272 (+100), મિઝોરમ -42 (+8), મેઘાલય -36, નાગાલેન્ડ -123 (+5), ઓડિશા-2994 (+138), પોંડીચેરી -127 (+28), પંજાબ -2663 (+55), રાજસ્થાન- 10763 (+164) ), સિક્કિમ -07, તમિળનાડુ -32229 (+1562), તેલંગાણા- 3650 (+70), ત્રિપુરા -838 (+30), જમ્મુ અને કાશ્મીર -4285 (+198), લદ્દાખ -103, ઉત્તર પ્રદેશ 10947 (+411) ), ઉત્તરાખંડ -1411 (+156), પશ્ચિમ બંગાળ-8613 (+426) કેસો ની પુષ્ટિ થઇ છે.