વાડજ પોલીસ સ્ટેશનના PI રાઠવાની બદલી અંગે રજૂઆત કરતો પત્ર સોશિ. મીડિયામાં વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાડજ પીઆઈ જે.આર.રાઠવાની બદલી કરવાની ઘટના અંગે રજુઆત કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં નિષ્ઠાવાન અધિકારીની બદલીએ પોલીસનું મોરલ ઝીરો કર્યાનું જણાવ્યું છે. આ પત્રમાં પાર્ટીના અંદરના લોકો જ નુકસાન કરી રહ્યાનો ઉલ્લેખ કરી તેઓને બરતરફ કરવાની માંગણી કરાઈ છે. ગુજરાતમાંથી હિજરત એ જ ઉપાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોલીસ બેડામાં વાયરલ થયેલો આ પત્ર રજૂ કરીએ છીએ.

રિપોર્ટ બાય : બીવીક શાહ – અમદાવાદ
કરછ કેર ટીવી ન્યુઝ