હાલમાં શ્રાવણ માસમાં હિંડોળા ના દર્શન માટે દરેક મંદિરો ખુલ્લા મુકાયા

હાલમાં શ્રાવણ માસ સાથે સાથે સ્વામિનારયણ દરેક મંદિરોમાં અવનવા હિંડોળા બનાવવા છે. આ હિંડોળા ઉત્સવ એક મહિનો ચાલે છે જેમાં કેરા ગામે પણ ભાઈઓ ના મંદિરમાં શ્રી નરનારાયણ યુવક મંડળ દ્વારા રોજ અવનવા હિંડોળા બનાવવા છે અને દર્શને ખુલ્લા મુકાય છે. તેમ ઓમાન મસ્તક ખાતે આવેલી અલ તુર્કી કંપની માં ગાલા કેમ્પ માં પણ રોજ અવનવા હિંડોળા બનાવવા છે.અને દર્શન માટે ખુલ્લા મુકાય છે.