આ કોરોનાની મહામારીમાં lockdown દરમિયાન અતિ ગરીબ વ્યક્તિને કાચા અનાજ ની કીટો નું વિતરણ કરેલ.


મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર શિપિંગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જનરલ સેક્રેટરી શ્રી મનસુખ માંડવીયા જી શ્રી મોહન કુંદરીયા જી શ્રી મહેન્દ્રસિંહ જી સરવૈયા મળીને આ કોરોનાની મહામારીમાં lockdown દરમિયાન અતિ ગરીબ વ્યક્તિને ખાખોડિયા વિજયભાઈ હરીશભાઈ દેવીપૂજક હસ્તક તેમના સમાજમાં જેવા કે વિધવા નિરાધાર જેવા કે જેની આગળ પાછળ કોઈ ન હોય સહારો તેવા વ્યક્તિઓને આ કોરોના ની મહામારી ને ધ્યાનમાં લઈને કાચા અનાજ ની કીટો નું વિતરણ કરેલ.
રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા