ભારતના વીર યોદ્ધા શિવાજી મહારાજની 391મી જયંતી, PM મોદીએ આપી શ્રદ્ધાંજલી

908ecfb9cb281b4d3c6bfeca57ecd081e72015f4cfa9766d2ad0fd9c44ef64fe

ભારતના ઈતિહાસના વીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 391મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમના સાહસ, બુદ્ધિમતાને દેશવાસીઓ માટે પ્રેરણા રૂપ કહ્યુ છે. ભારત માતાના અમર સપૂત છત્રપતિ શિવાજી મહારાજને શત શત નમન. તેમનો સાહસ, અદભૂત શૌર્ય અને અસાધારણ બુદ્ધિમતાની ગાથા સમગ્ર દેશવાસીઓને સદીઓ સુધી પ્રેરણા આપતી રહેશે.