કેરા તા,ભુજ દિવાળી પુરી થતાં દરેકે ગામોમાં દિવાળી સ્નેહ મિલન ની ઉજવણી કરવામાં આવી

કેરા તા,ભુજ દિવાળી પુરી થતાં દરેકે ગામોમાં દિવાળી સ્નેહ મિલન ની ઉજવણી કરવામાં આવેછે જેમાં સંસ્કૃતીક કાર્યક્રમો યોજાય છે જેમાં આજે 28,10,2022 ના રોજ કુંદનપુર ગામે દિવાળી સ્નેહ મિલન યોજાયું હતું સવારે 8,30 કલાકે દાતાશ્રીઓ અને મહેમાનો દ્વારા દિપ પ્રગટીયા સાથે કાર્યક્રમ ની સરુંઆત કરાઈ હતી જેમાં સ્વાગત ગીત,સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમત ગમત ક્ષેત્રે કે અભ્યાસ શેત્રે તેમજ અન્ય કોઈ પ્રવુંતિ શેત્રે આગળ રહેતા વિધાર્થીઓ,વિદ્યાર્થીનીઓના ઇનામ સાથે સન્માન કરાયાં હતાં તો આ કાર્યક્રમ નું આયોજન શ્રી કુંદનપુર લેવા પટેલ યુવક સંઘ તેમજ કુંદનપુર લેવા પટેલ યુવતી સંઘ (સખી સહેલી) દ્વારા કરવામાં આવ્યું હતું કરછ કેર ન્યૂઝ કેરા