સોલૈયા ગ્રામ પંચાયત ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાનને આપ્યો વેગ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સામાન્ય નાગરિકની જેમ ગાંધીનગરથી ગુજરાત એસ.ટી. બસમાં મુસાફરી કરીને માણસા તાલુકાના સોલૈયા ગામે પધાર્યા. આ અવસરે જિલ્લા...