Breaking News

અકસ્માતના અસરગ્રસ્ત પરિવારને મળ્યું રૂપિયા 1.51 કરોડનું વળતર

ગત 12 જાન્યુઆરી 2020માં ભુજમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં થયેલ સમાધાન મુજબ કલેઈમેન્ટસ્ ઉષાબેન ગોકુલભાઈ જોષી સહિતનાઓને કુલ રૂપિયા એક...

એક બાજુ સરકાર સ્વચ્છ ભારતની થીમ પર સફાઇ અભિયાન કરી રહી છે,તો બીજી બાજુ તહેવારોમાં પણ નખત્રાણામાં સફાઇ ન થતાં લોકો પરેશાન

નખત્રાણામાં સામાન્ય દિવસોમાં તો યોગ્ય સફાઇ નથી થતી. પરંતુ તહેવારોના સમયમાં પણ સફાઇની કામગીરી બરાબર ન થતા લોકોમાં રોષ ફેલાયો...

કચ્છમાં 3 દિવસમાં લોકલ સંક્રમણનો ત્રીજો કેસ જેને લઈને ચિંતાની લહેર વધુ પ્રસરી જવા પામી

લોકો નવા વસ્ત્રોની સાથે માસ્ક પણ પહેરીને રાખે એ જરૂરી તહેવારોની સીઝનમાં ફરી કચ્છમાં બીમારીએ માથું ઊંચક્યું છે. અત્યારસુધી જિલ્લામાં...