Breaking News

મોરબી નજીક આવેલ અણીયારી ચોકડી પાસે ગતરાત્રીના વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં અંજારના પિતા-પુત્રને ઇજાઓ થવાથી હાલ સારવારમાં

મોરબી નજીક આવેલ અણીયારી ચોકડી પાસે ગતરાત્રીના વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં અંજારના પિતા-પુત્રને ઇજાઓ થવાથી હાલ સારવારમાં મોરબી સિવિલે...

કચ્છમાં દિવાળી પર્વે સેવાભાવી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિવિધ વસ્તુઓના વિતરણનું કાર્ય શરૂ કરાયું

દાન ધર્મની વિચારધારા સાથે કચ્છની રઘુવંશી સંસ્થાઓના વિવિધ સંગઠનો દ્વારા હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વની ઉજવણી ગરીબ અને...

ગુજરાતમાં કોરોના કફર્યૂમાં મુક્તિ બાદ માર્ગ અકસ્માતો વધી ગયા

ગુજરાતમાં કોરોના મહામારીમાં રાહત મળ્યા બાદ કરફયુ મુક્તિ જેવા કદમ ઉઠાવવામાં આવ્યા હતા જે દરમિયાન માર્ગ અકસ્માતો વધી ગયા હોવાનો...