Breaking News

નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા ૨૩મી ઓગસ્ટથી ત્રણ દિવસ નાગરિક સંરક્ષણની બેઝિક તાલીમનું આયોજન

ભુજ,શનિવાર;નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા તા.૨૩/૦૮/૨૦૨૧ થી ૨૫/૦૮/૨૦૨૧ દારમિયાન ૧૫:૦૦ થી ૧૮:૦૦ કલાક નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ, મુંદ્રા રોડ, ભુજ-કચ્છ ખાતે...

રાપર ભાજપ દ્વારા સરહદ ના સ્ંત્રીઓ ની રક્ષા માટે રાખડી બાંધીને શુભેચ્છા પાઠવી

ભાઈ બહેન ના પવિત્ર તહેવાર એટલે રક્ષા બંધન નો તહેવાર ત્યારે રાત દિવસ સતત સરહદ પર ચોકી કરતા સરહદ ના...

દીક્ષાર્થી વંદનકુમારનું વધમાનનગરે બહુમાન કરાયું

ભગવાન મહાવીરસ્વામિનાં પંથે જનારા અને દીક્ષા અંગીકાર કરનાર વંદનકુમાર વર્ધમાનનગરની પાવનભૂમિએ પધારતા તેઓનું સ્વાગત કરવામાં આવેલ. પરમપૂજ્ય આચાર્ય ભગવંત કવીન્દ્રસાગર...