કચ્છના પનોતાપુત્ર પં. શ્યામજી કૃષ્ણવર્માના રાષ્ટ્રપ્રેમનું પ્રતિક ઇન્ડિયા હાઉસ સ્મારક- અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય
ભુજ, મંગળવાર. કચ્છના પનોતાપુત્ર પં. શ્યામજી કૃષ્ણવર્માના રાષ્ટ્રપ્રેમનું પ્રતિક માંડવી ખાતેનું ઇન્ડિયા હાઉસ સ્મારક છે. વિદેશની ધરતી પર વતન...