Breaking News

સ્વર્ગીય મહારાવ પ્રાગમલજી ત્રીજાએ મંગાવેલી ઇલેક્ટ્રિક કાર રણજીત વિલાસ માં પહોંચી

આમ આદમી પાર્ટી દ્વારા મુદરા રબારી સમાજ વાડી મદયે જન સંવેદના કાર્યક્રમ યોજવા મા આવ્યુ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો નકલી ડોક્ટર

આજીડેમ પાસે દવાખાનું ન હોવાથી શરૂ કર્યું હતું પોતાનું દવાખાનું. ગત વર્ષે રાજકોટ પોલીસે ઝડપી પાડયા હતા આઠ બોગસ ડોક્ટર ખાનગી હોસ્પિટલનો...

પાંચ વર્ષ, આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના

સૌના સાથ, સૌના વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષના નિમિત્તે કાર્યક્રમો કરાશે : ગૃહ રાજય મંત્રીપ્રદિપસિંહ જાડેજા...

આઈ.ટી.આઈ રાપર ખાતે વ્યવસાયિક કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની તારીખ લંબાવાઈ

આચાર્ય આધોગિક તાલીમ સંસ્થા રાપરની અખબાર યાદી જણાવે છે કે આઈ.ટી.આઈ રાપર ખાતે એડમીશન-૨૦૨૧માં વ્યસાયિક કોર્ષ (ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફીટર, વેલ્ડર,...

આઈ.ટી.આઈ રતનાલ ખાતે વ્યવસાયિક કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની તારીખ લંબાવાઈ

રતનાલ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ-૨૦૨૧માં વ્યવસાયિક કોર્ષ (ફીટર, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર, કોમ્પુટર હાર્ડવેર એન્ડ એએમપી નેટવર્ક મેન્ટેનન્સ, સુઈંગ ટેકનોલોજી)...

રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાનો અમલ કરી ભારત ૩૯મો દેશ બનશે

આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાના અમલ સંદર્ભે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રાષ્ટ્રીય...