Breaking News

માંડવી તાલુકાના કોડાય ગામે આચાર્ય ભગવંત સુબોધ સુરીશ્વરજી મહારાજની 31મી પૂણ્યતિથી નિમિત્તે બગીચા, ચબુતરા, પાર્શ્વ પ્રભુજી ના રજત રથનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું

માંડવી તાલુકાના કોડાય ગામે આચાર્ય ભગવંત સુબોધ સુરીશ્વરજી મહારાજની 31મી પૂણ્યતિથી નિમિત્તે બગીચા અને ચબુતરાનો તેમજ પાર્શ્વ પ્રભુજી ના રજત...

બોટાદ અને બરવાળા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા

બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ તાલુકાની  કમિટીની રચના કરવા માટે શ્રી નેસડિયા  હનુમાનજી મંદિર  ખાતે મીટીંગ મળી જેમાં...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ

ભુજ, મંગળવારઃજિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય,...

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

ભુજ, મંગળવારઃજિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં...

કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી હથિયારબંધી

કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી હથિયારબંધીભુજ, મંગળવારઃઅધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી કુલદીપસિંહ ઝાલાએ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ...