Breaking News

ભુજની એક સંસ્થા જે રખડતા ભટકતા નિરાધાર લોકોના આધારે આચરે છે ભ્રષ્ટાચાર

ભુજની એક સંસ્થા  જે રખડતા ભટકતા દરીદ્ર નારાયણોને સાચવે છે પણ આ સંસ્થાનો  વહીવટ જ છે વધારે દરીદ્ર ,  આના...

અમદાવાદ: કોરોનાના સંક્રમણથી પહેલા પોલીસકર્મીનું મોત

અમદાવાદ : શહેર સહિત અમદાવાદનાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો ભયજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને કારણે હેડ કોન્સ્ટેબલ...

વંથલીનાં મેઘપુર ગામે શેઢા પડોશી પિતા-પુત્રનો કુહાડી-પાઈપ વડે હુમલ

આ અંગેની વિગત મુજબ વંથલીથી 13 કિ.મી. દૂર મેઘપુર ગામેર રહેતા અને ખેતી કામ કરતા આહીર દિલીપભાઈ દેવાયતભાઈ ચુડાસમા શનિવારન...

કેશોદ પોલીસ સ્ટેશનમાં બર્થ ડે ઉજવણી સામે કડક કાર્યવાહી; બંને પોલીસ કર્મી સસ્પેન્ડ : અધિકારીની બદલી

જૂનાગઢ,તા. 18કેશોદ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ દ્વારા નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી પોલીસ સ્ટેશનમાં જ બે પોલીસકર્મીનાં બર્થડેની ઉજવણી કરી નિયમોની...

જૂનાગઢનાં ડુંગરપુરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢ,તા. 18જૂનાગઢના ડુંગરપુર ગામે ચાંદની ચોકમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ધીરુભાઈ સોલંકી (ઉ.25)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘર પાસેની દિવાલ...

ઈદ મનાવવા વતન પહોંચેલ નવાઝુદ્દીન સિદ્દીકી 14 દિવસ માટે ક્વોરન્ટાઈન

દેશભરમાં કોરોના વાયરસના કહેરને જોઈને લોકડાઉન 4.0 પણ લાગુ કરવામાં આવ્યું છે. એહવાલ પ્રાપ્ત થયા છે કે, બોલીવૂડના જાણીતા એક્ટર...

બગસરામાં લોકડાઉન ત્રીજા તબક્કામાં પોલીસે કાળાબજારની સોપારી ઝડપી લીધી

બગસરામાં લોકડાઉન ત્રીજા તબક્કામાં પોલીસનું સતત પેટ્રોલીંગ કરતા એસ.પી. નિર્લીપ્ત રાયની સૂચના અનુસાર લોકડાઉનમાં કાળા બજાર કરતા લોકોને ૨૨ કિલો...

WHOની ચેતવણી જંતુનાશક દવાનો છંટકાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક

કોરોના વાયરસને રોકવા માટે ખુલ્લા સ્થળો પર જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવો જોઈએ, આનાથી કોરોના વાયરસ પર કોઈ અસર થતી...

કાલથી સમગ્ર સૌરાષ્ટ્ર ધમધમતુ થઇ જશેઃ ચા-પાન-બીડી-હેર કટીંગ સલુન-ફરસાણ વગેરેની દુકાનો ખુલશે

રીક્ષા અને બસો શરૂ થશેઃ બજારોમાં નિયમ લાગુ પડશેઃ એક દિવસ અડધી દુકાનો તો બીજા દિવસે બીજી અડધી દુકાનો ખુલે...

પાણીની ભારે તંગી વચ્ચે ભુજ પાલિકાએ ટેન્કર નોંધણી કરી બંધ

રમઝાન માસમાં લોકો મુકાયા હાલાકીમાં, ખાનગી ટેન્કરોના હવાલે લોકોટેન્કરોની ઓછી સંખ્યા વચ્ચે માંગ વધી જતાં નોંધ સ્થગિત કરતા લોકો પરેશાન...