Breaking News

તામિલનાડુ અને પુંડુચેરીનાં દરિયાકાંઠે ચક્રવાત ‘નિવાર’ આવતીકાલે ટકરાશે.

બંગાળની ખાડી પર લો પ્રેશર ઝોન સર્જાતા તે હવે ચક્રવાતમાં રૂપાંતરિત થયું છે. બંગાળની ખાડીને સ્પર્શતા તામિલનાડુ અને પુડુચેરી માટે...

નખત્રાણામાં કોરોનાની હાજરીનું કારણ નિયમ પાલનમાં નબળાઈ.

4 રાજયનાં મોટા શહેરોમાં કોરોના સંક્રમણ વધવાના કારણે સરકારે રાત્રિ કફર્યૂ અમલ કરવાની ફરજ પડી છે. ત્યારે પશ્ચિમ કચ્છના નખત્રાણા...

ભુજ શહેર તથા તાલુકાના ૧૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા.

જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવાકાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો...

ભુજ જનતાં ઘરની નીચે જુગાર નો અડ્ડો ધમધમે છે.

ભુજના જનતાંઘરની નીચેના ભાગે જુગારનો અડ્ડો ચાલે છે, અને જ્યાં રોજબરોજ ગણા લોકોની અવરજવર રહે છે. આ બાબતે એક વ્યક્તિ...

ભચાઉ પાસે બે બાઇકનું અકસ્માત થતાં એકનું મોત, બે વ્યક્તિ ઘાયલ.

 ભચાઉમાં આવેલ ગોકુલગામ પાસે બે બાઇક સામ સામી ટકરાતાં એક બાઇકના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે તેમનું મોત થયું...

હરિદ્વાર કુંભ મહાપર્વ-ર0ર૧ માહિતી.

આવનાર વર્ષ: ર0ર૧નો કુંભમેળો હરિદ્વારમાં યોજાનાર છે. હરિદ્વાર કુંભ મહાપર્વ ર0ર૧ની પ્રમુખ સ્નાન તિથિઓ અહીં દર્શાવી છે. જેની માહિતી નીચે...

ગુજરાતનાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ.

હજું તો એક આફત ટળી નથી ત્યાં તો બીજી સામે આવી ઊભી , ત્યારે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય...

આયુર્વેદ ડોકટરોને પણ સર્જરીની મંજૂરી મળી.

હવેથી આયુર્વેદ ડોકટર પણ વિવિધ 58 પ્રકારની સર્જરી કરી શકશે. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે....

માનનીય શ્રી સુરેશભાઈ અરજણભાઈ મહેશ્વરી સમાજ તથા કેરા ગામનું ગૌરવ.

માનનીય શ્રી સુરેશભાઈ અરજણભાઈ મહેશ્વરી તે અધિક જિલ્લા સરકારી વકીલશ્રી તથા એડી.પબ્લિક પ્રોસિક્યુટર ની કચ્છ જીલ્લા માટે સાંસદ અને ધારાસભ્યો...

કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોને ટેસ્ટિંગ વધારવા સુચના.

દેશમાં કોરોનાનાં કેસમાં થતાં વધારાને પગલે કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રિય પ્રદેશોને પોતાને ત્યાં ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી...