Breaking News

અલંગના રાજપરા ગામેથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી….

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને...

પ્લોટ પચાવી પાડવા બોગસ દસ્તાવેજના કારસા: ૭ શખસો સામે ફરિયાદ નોંધાઇ

આ અંગે અંજાર પોલીસ મથકમાં શરદભાઈ હરિદાસ ભાટીયા (ઉંમર વર્ષ ૬૩, રહે દેવડીયા નાકા અંજાર)એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વિગતો...

ધ્રાંગધ્રામાં વિદેશી દારૂના ગુન્હાનો આરોપી અર્જુનસિંહ ઉર્ફે ભાણુભા મોરબીથી ઝડપાયો

ધાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એ ડીવીઝન પોલીસના વિસ્તારમાંથી રેંજની ટીમે ઝડપી...

રાજકોટના ગોંડલ હાઈવે પર શેમળા ગામ પાસે ટ્રક અને ટેન્કરના અકસ્માતમાં 4 ના મોત, 15 ઘાયલ

રાજકોટના ગોંડલ હાઈવે પર શેમળા ગામ પાસે કન્ટેનર ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં મોત નિપજ્યા છે....

અમદાવાદ એરપોર્ટ પર સોનું પકડાયું : દુબઇથી આવેલા 2 પેસેન્જર પાસેથી બે કિલો ગોલ્ડ જપ્ત

વિદેશથી ગેરકાયદેસર રીતે સોનું લાવવાના ષડયંત્રો હજુ પણ ચાલી રહ્યાં છે, થોડા સમય પહેલા એરપોર્ટ સ્ટાફની સંડોવણી સામે આવ્યાં પછી...

મોરબીના લખધીરપુર રોડ પર ઇકો કારમાં આવેલા ત્રણ શખ્શોએ છરી વડે હુમલો કરી લૂંટ ચલાવી ફરાર

મોરબીના લખધીરપુર રોડ પર ઇકો કારમાં આવેલા ત્રણ શખ્શોએ છરી વડે હુમલો કરીને યુવાન પાસેથી રોકડ અને મોબાઈલ સહીત કુલ...

તરસમિયા ખારસી પાસેના રહેણાકી મકાનમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થા સાથે બે શખ્શો ઝડપાયા

તરસમીયા ગામ ખારસી રોડ યમુના ક્રિયેષ્નની સામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્શો ઝડપાયા છે ભાવનગર જીલ્લા પોલીસ...

અંજાર પોલીસ સ્ટેશન ના છેલ્લા એકવર્ષથી પ્રોહીના ગુનામા નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી પેરોલ ફરલો સ્કવોર્ડ પૂર્વ કચ્છ ગાંધીધામ

શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ આઇ.જી.પી.શ્રી, સરહદી રેન્જ ભુજ તથા મહે. પરીક્ષિતા રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના...

કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે જ 4 લોકોનું મોત

જામનગર જિલ્લાના નવાગામ-છીકારી ગામ વચ્ચે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 4 યુવાનોનું ઘટના સ્થળે જ...

કુંભાસણ ગામમાં ખનીજચોરી કરતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી

સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રી દ્વારા ખનીજ ચોરો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં ખનીજ ચોરી...