Breaking News

માનકુવા ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી...

ચેન્નાઈ WTT સ્ટાર કન્ટેન્ડરમાં હરમિત અને યશસ્વિની સિલ્વરથી સંતુષ્ટ

ભારતની સ્ટાર જોડી હરમિત દેસાઈ અને યશસ્વિની ઘોરપાડેએ WTT સ્ટાર કન્ટેન્ડર ચેન્નાઈ 2026 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સમાં શાનદાર પ્રદર્શન...

સતત સાડા ત્રણ માસ ચાલેલી SIRની અસરકારક કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી : 4.40 કરોડ મતદારો નોંધાયા

copy image ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત...

રાપર તાલુકાની આઠ પ્રાથમિક શાળાઓના  મધ્યાહન  ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

રાપર તાલુકાની શ્રી પાલનપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૧, શ્રી મેવાસા પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૬, શ્રી ખાનપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૭, શ્રી વિજાપર પ્રાથમિક...

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેક્ટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા,  પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઇ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

કચ્‍છ જિલ્‍લામાં ૩જી માર્ચ-૨૦૨૬ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...

અંજારના માધવરાય ચોકમાં મહાશિવરાત્રી પર્વે નાગનાથ મહાદેવના ત્રિરૂપ શણગારના દિવ્ય દર્શન

અંજાર શહેરના માધવરાય ચોક વિસ્તારમાં દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ નિમિત્તે નાગનાથ મહાદેવ મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અદભુત મહિમા જોવા મળ્યો...