Breaking News

અંજારના નવાગામમાં પરિણીતાની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image   અંજાર ખાતે આવેલ નવાગામમાં પરિણીતાની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી...

નખત્રાણા તથા નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કેબલ ચોરીના બે વણશોધાયેલ ગુનાના આરોપી પોલીસની ગિરફ્તમાં

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા...

મહાદેવનો પ્રિય અને પાવન પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિતે શિવાલયો હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યા

’મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષ ભધ્વજ' આજથી પ્રારંભ થતા મહાદેવનો પ્રિય અને પાવન પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિતે શિવાલયો હર...

કેરા ગામે એક ખંડિત મૂર્તિના સંશોધનને એ સ્થળે ભવ્ય દિવ્ય જડેશ્વર મંદિરનું નિર્માણ !

કેરા ગામે એક ખંડિત મૂર્તિના સંશોધનને એ સ્થળે ભવ્ય દિવ્ય જડેશ્વર મંદિરનું નિર્માણ ! મહાદેવજીની અસીમ કૃપા વરસી એ મારું...

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના લાકડીયા ખાતે રૂ. ૮૭૫ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે...

કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોકદરબારનુ આયોજન કર્યું હતું અને સીધા અરજદારો સાથે સંવાદ...

બિહાર SIRનો ઉદ્દેશ્ય : કોઈપણ લાયક મતદારને બાકાત ન રાખવો જોઈએ

જે મતદારોએ ફોર્મ ભર્યા નથી, મૃતક મતદારો અને કાયમી સ્થળાંતર કરનારા મતદારોની બૂથ-સ્તરીય યાદીઓBLOs/EROs/DEOs/CEOs દ્વારા 20 જુલાઈના રોજ બધા રાજકીય...

ગાંધીધામમાંથી રૂા. 9200ના શરાબ સાથે એક મોપેડ ચાલકની અટક

copy image ગાંધીધામમાંથી રૂા. 9200ના શરાબ સાથે એક મોપેડ ચાલકને ઝડપી પાડવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો...