Breaking News

“વંદે માતરમ્ ” રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાષ્ટ્રમાં આયોજીત “ઉત્સવ કાર્યક્રમ” ને કચ્છ જીલ્લા ભાજપ દ્વારા મનાવાયો

આજરોજ કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા "વંદે માતરમ્ " રાષ્ટ્રગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થતાં આ અવસરે સમગ્ર...

રાજ્ય મંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષ સ્થાને “રાષ્ટ્રગીત વંદે માતરમ્”ના ૧૫૦ વર્ષની અંજારના દબડા ખાતે ભવ્ય ઉજવણી

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત રાષ્ટ્ર ગીત 'વંદે માતરમ્' ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગરિમામય અવસરે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં ગૌરવભેર ઉજવણી...

ભુજ ખાતે પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

ભુજમાં જિલ્લા પંચાયત ખાતે ચેરપર્સન શ્રીમતિ રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રજિસ્ટ્રેશન...

આઈ.ટી.આઈ. ભુજ ખાતે ૧૦ નવેમ્બરના રોજગાર ભરતીમેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, કચ્છ અને આઈ.ટી.આઈ, ભુજના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ નવેમ્બરના સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. ભુજ,...

ભુજ નગરપાલિકા પ્રેસનોટ

ભુજ નગરપાલિકા પાણી પુરવઠા યોજના નર્મદાણી પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડેલ હોઈ આવનાર બે દિવસ થી પાણીની લાઈનની મેઈન્ટેનન્સની કામગીરી...

કચ્છના લખપત ગુરૂદ્વારાએ દર્શન કરીને જીવ માત્રના કલ્યાણની અરદાસ લગાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના રાજ્યના નાયબ...

શિયાળુ પાકના વાવેતરમાં ઉગાવાનો પ્રશ્ન ટાળવા ખેડૂતોએ જમીન સૂકી થાય પછી જ વાવેતર કરવું હિતાવહ

કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે શિયાળુ પાકના વાવેતર સંદર્ભે ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન જાહેર કર્યું છે. શિયાળુ પાકના...

કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે : નાયબ‌ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી...

ગુજરાતમાં શિયાળાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને તેની શરૂઆત ફરી એકવાર કચ્છથી!

ભારતીય હવામાન વિભાગ, અમદાવાદના તાજા અહેવાલ મુજબ 6 નવેમ્બર 2025ની સવારે કચ્છના નલિયામાં ન્યૂનતમ તાપમાન 15.5°C નોંધાયું છે, જે રાજ્યમાં...

કચ્છના કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ‘ખાટલા સભા’: સરહદી ગામોના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા...