India

WHOની ચેતવણી જંતુનાશક દવાનો છંટકાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક

કોરોના વાયરસને રોકવા માટે ખુલ્લા સ્થળો પર જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવો જોઈએ, આનાથી કોરોના વાયરસ પર કોઈ અસર થતી...

કાશ્મીરમાં આતંકી અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ, એક પોલીસ હેડ કોન્સ્ટેબલ શહીદ

દેશ કોરોના સામે લડી રહ્યો છે અને સરહદે સૈનિકો આતંકીઓ સામે લડી રહ્યા છે. આ સંકટના સમયમાં પણ આતંકીઓ તેની...

પશ્ચિમ બંગાળ: જલપાઈગુડીમાં મજૂરો ભરેલી બસ પલટી, 15 ઈજાગ્રસ્ત

દેશમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન લાગુ છે. લોકડાઉન દરમિયાન દેશના જુદા-જુદા સ્થળોએ મજૂરોની સાથે થતી દુર્ઘટનાઓ સામે આવી રહી છે....

જયપુર જિલ્લા જેલમાં થયો કોરોના વિસ્ફોટ, એકસાથે 48 કેદીઓ કોરોના પોઝિટિવ

રાજસ્થાનમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે ત્યારે હવે જયપુર જિલ્લા જેલમાં અત્યારે કોરોનાનો વિસ્ફોટ થયો છે. સ્વાસ્થ્ય વિભાગના...

કોરોનાનો 100% કારગર ઇલાજ શોધાઈ ગયો! USની કંપનીએ દુનિયા માટે આપ્યા રાહતનાં સમાચાર

અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસનો ઇલાજ શોધી દીધો છે. એક રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયાની બાયોટેક કંપની...

કેન્દ્ર પેકેજના નામે શાહૂકાર જેવું વર્તન ના કરે, લોકોને રોકડ આપોઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે રાહત પેકેજના જોરે સરકારે શાહૂકાર જેવું વર્તન કરવાનું બંધ...

દરિયાઇ હુમલાની બાતમી પરથી કચ્છના કાંઠે સલામતી વધારાઇ

ભારે સંવેદનશીલ રહેલી પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદ પાર કરીને ભારતના પશ્ચિમી કાંઠે હુમલો થઇ શકે છે તેવા ગુપ્તચર અહેવાલોને પગલે...

કાળજું કંપાવતા ઔરૈયા અકસ્માતમાં 23ના મોત: 1 કપ ચા એ જિંદગી-મોતનો પાડી દીધો ખેલ

લોકડાઉનની વચ્ચે મજૂરો પર વધુ એક દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ઉત્તર પ્રદેશના ઔરૈયામાં થયેલા ભયંકર રોડ અકસ્માતમાં 23 મજૂરોના...

ભારત માં કોરોના 81,997 કેસ, મૃત્યુઆંક-2,649 મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર,તમિલનાડુ બીજા નંબરે

નવી દિલ્હી. દેશમાં અત્યાર સુધી 81,997 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2,649 લોકોના મોત થયા છે. સાથે જ દેશમાં...