Kutch

જુના મોબાઈલ લે-વેચ કરતા તમામ વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે,  કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા...

લેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને  મજૂરો પુરા પાડી શકશે નહીં

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ રાણાવસીયા કચ્છ- ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક  એકમોએ લેબર કોન્ટ્રાક્ટર પાસેથી મેળવેલા...

ડિસ્ટ્રીબ્યૂટરોએ સીમકાર્ડના વેચાણનું રજિસ્ટર નિભાવવાનું રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ રાણાવસીયા દ્વારા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર...

કચ્છમાં ઉંદર પકડવાની જાળનાં ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહે૨નામું જારી કરાયું

સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના પત્ર ક્રમાંક:ગુ.પ્રા.ક.બો/પ્રશા /કટમ/૧૦૭(૮૫)/૧૯૯૫-૨૦૯૬/૨૦૨૬ તા.૦૨/૦૫/૨૦૨૬ થી થયેલ સુચના અનુસાર ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

કચ્‍છ જિલ્‍લામાં ૦૯મી જૂન-૨૦૨૬ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...

આદિપુરમાં વ્યાજે પૈસા આપી ઉઘરાણી અંગે ગુનો દાખલ

આદિપુરના કેસરનગર-3માં રહેતા યુવાનને અભ્યાસ અર્થે વ્યાજે પૈસા આપી બાદમાં વધુ રકમ અંગે પઠાણી ઉઘરાણી કરતાં શખ્સ સામે ગુનો નોંધાયો...

પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ

દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ ખરીદવાની જરૂર રહેતી નથી, પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર...

અદાણી ફાઉન્ડેશનનું કચ્છમાં વિશાળ સ્તરનું વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે, અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણસંરક્ષણ, હરિયાળો વિકાસ અને સ્થાયી ભવિષ્ય માટેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા,...

ગુજરાત સરકારે કચ્છને વધુ ચાર માધ્યમિક શાળાઑ આપી

ai generated ભુજ આઠમા ધોરણ પછી ઘરઆંગણે સુવિધા નહીં હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હોવાની સમસ્યા ચિંતાજનક હોવાની ચર્ચા વચ્ચે...