Kutch

બળદિયા ગામે આવેલ બળદેશ્વર મહાદેવ મંદિર ખાતે હિંદુયુવા સંગઠન માં કાર્યક્રમ કરાયું

હાલમાં પવિત્ર શ્રાવણ માં ચાલી રહ્યો છે જેથી મહાદેવ ના દરેક મંદિરો માં ક્યાંક ધૂન તો ક્યાંક મહા આરતી ના...

મોટીવિરાણી રામ મંદિર વાડી થી શની મંદિર હાઈવે ને જોડાતો રોડનુ ખાતે મુહૂર્ત કરાયુ જેમા પુજન વિઘી આચાર્ય કમલેશભાઈ રાવલ એ કરી હતી

રામ મંદિર ના આશ્રમ મહંત સુરેસદાસજી બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા ના હાસ્તે ખાતે મુહૂર્ત કરાયુ...

કચ્છમાં આંગડિયા લૂંટની સનસનીખેજ ઘટનાઓ

પૂર્વ કચ્છમાં આંગડિયા લૂંટની સનસનીખેજ ઘટનાથી મચી ચકચાર અંજારમાં એન.આર.આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 62 લાખની લૂંટ ચલાવાઈ મરચાની ભૂકી છાંટીને...