Kutch

આર.બી.એસ.કે. યોજના હેઠળ કુમળા બાળકોની સંભાળ લેતી સરકાર

દરેક પરિવાર બાળકોના ભવિષ્યને લઈને અનેક સપનાઓ સેવતા હોય છે. જ્યારે બાળક તંદુરસ્ત હોય ત્યારે અનેક ગણી ખુશીઓ પરિવારમાં છવાઈ...

કચ્છમાં મહિલા અને બાળ વિભાગ દ્વારા “ખાસ જાગૃતિ અભિયાન” ની ઉજવણી કરાઈ

કચ્છમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી હેઠળ કાર્યરત District Hub for Empowerment of Women – Kutch દ્વારા જાતિગત સમાનતાને અનુલક્ષીને કન્યા...

નખત્રાણા પોલીસ સ્ટેશન તથા દયાપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વાડીઓમાંથી થતી બોરવેલના કેબલ વાયરોની ચોરીઓનો ભેદ ઉકેલી મુદ્દમાલ સાથે ગેંગને પકડી પાડતી નખત્રાણા પોલીસ

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા માહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાથબ...

સ્વચ્છતા અભિયાન હેઠળ આંગણવાડીમાં સફાઇ અભિયાન સાથે પોષણયુક્ત વાનગી નિર્દેશન તથા રંગોળી દ્વારા યોગ્ય આહાર અંગે લાભાર્થીઓને જાગૃત કરાયા

કચ્છની તમામ આંગણવાડીઓમાં પોષણ માહ – ૨૦૨૫ હેઠળ પોષણ માસના છ હેતુઓ અને અન્ય સેવાકીય યોજના વિષે લાભાર્થીઓને સમજણ આપવામાં...

મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી બાબત

મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા.૨૨ સપ્ટેમ્બરસુધી લંબાવવામાં આવી છે. જેથી...

રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો : કચ્છ પ્રદેશમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી...

શેરડી ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શ્રી શેરડી પ્રા.શાળા નાં યજમાન પદે યોજવામાં આવ્યું

તારીખ .૧૮/૯/૨૦૨૫ નાં શેરડી ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શ્રી શેરડી પ્રા.શાળા નાં યજમાન પદે યોજવામાં આવ્યું.મહેમાનો નાં હસ્તે દીપ...

ભુજ હાટ ખાતે આયોજીત સાંસદ સ્વદેશી મેલા શનિ – રવિવાર નાં પણ ચાલુ રહેશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસે ભુજ મધ્યે હાટ માં સ્વદેશી અપનાવીયે અનેભારતને આત્મનિર્ભર બનાવીએ તેવા વડાપ્રધાનશ્રી નાં હેતુ ને...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ગાંધીધામમાં યોગ શિબિર યોજાઈ

            ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા મુક્ત ગુજરાત શિબિર અંતર્ગત, સિંધિ સમાજના સહયોગથી ઝૂલેલાલ મંદિર ગાંધીધામ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું...

નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસે ભાજપ દવારા ની વિવિધ સેવાકાર્યો કરાયા

17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસે સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓ, જિલ્લા ભાજપના તમામ મંડળો દવારા, મોરચાઓ દવારા સેવાકીય...