ડૉ બાબા સાહેબ આંબેડકરની ૧૩4મી જન્મ જયંતી નિમિત્તે ઓલ ઈન્ડિયા એસી.એસ ટી.ઓબીસી મનોરિટીસ મહાસંઘ, ડૉ બાબા સાહેબ આંબેડકર જયંતી મહોત્સવ સમિતિ ભીમ આર્મી કચ્છ અંજારના સંયુક્ત ઉપક્રમે વિશાળ રેલી સાથે ભીમ ડાયરાનું આયોજન
વિશ્વ રત્ન મહામાનવ પરમ પૂજ્ય મહામાનવ ડૉ બાબા સાહેબ આંબેડકર ની ૧૪ એપ્રિલ ૧૩4મી જન્મ જયંતી નિમિત્તે અંજાર મા ઓલ...