Kutch

થાંભલા પરના ઝૂલતા વાયર સમસ્યાઓનું કારણ..?

સૂત્રો જણાવી રહ્યા છે કે,  જોડિયા નગરમાં જુદા-જુદા સ્થળોએ લગાડવામાં આવેલી સ્ટ્રીટ લાઈટના થાંભલા પર ખાનગી કંપનીઓએ લાંબા અને ઝુલતા...

આદિપુરમાં આવેલી જનતા કોલોની નજીક રેલવે સ્ટેશન રોડ પર કચરાનો નિકાલ કરીને આગ લગાડવામાં આવતી હોવાથી  વૃક્ષોનો સોથ વળી ગયો

આદિપુરમાં આવેલી જનતા કોલોની નજીક રેલવે સ્ટેશન રોડ પર છેલ્લા કેટલાક સમયથી કચરાનો નિકાલ કરીને આગ લગાડવામાં આવતી હોવાથી  વૃક્ષોનો...

તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪સુધી ચૂંટણીપંચ સુધારણા કાર્યક્રમનું આયોજન

ચૂંટણીપંચની સુચનામુજબ કચ્છજિલ્લામાં તા.૧/૧/૨૦૨૫ નીલાયકાતની તારીખના સંદર્ભમાં સંકલિત મુસદ્દા મતદારયાદીતા.૨૯/૧૦/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ થયેલ છે અને સુધારણા કાર્યક્રમ તા.૨૯/૧૦/૨૦૨૪ થી...