વડિયા નજીક બે બાઇક અથડાતા આધેડનું મોત
અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિ મોતને ભેટી હતી. સાવરકુંડલાના રામગઢ નજીક બાઈક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત નીપજયું...
અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિ મોતને ભેટી હતી. સાવરકુંડલાના રામગઢ નજીક બાઈક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત નીપજયું...
કોરોના માહામારીના કારણે ધાર્મિક સ્થળો, સિનેમાહૉલ, મલ્ટીમીડિયા તથા જ્યાં ભીડ થાય તેવી દરેક જગ્યાને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. હાલમાં...
વડીયા : તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા એક ખેડૂત પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે અચાનક તાર ફેન્સીંગમાં અડી જતાં તેને...
નવલા નોરતા શરૂ થઈ ગયા છે પરંતુ કોરોના મહામારીના કારણે સરકારે આ વર્ષે નવરાત્રિ મહોત્સવ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે...
જય માં આશાપુરા સવંત ૧૬૧૦માં ભુજમાં માં આશાપુરા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાનાં સ્મયમાં માં આશાપુરા...
હાલમાં ચાલતા ગેરકાનૂની કામને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમણે બાતમી મળતા પોલીસ સબસલામતના દાવા કરી રહી છે,...
રાજયમાં 8-વિધાનસભાની પેટા-ચુંટણીઑ ઘોષિત થઈ ગઈ છે. જેમાં કચ્છની નંબર-1 અબડાસામાં વિધાનસભાની પેટા-ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.ત્યારબાદ નવા વર્ષે 2021માં...
ગુજરાતમાં જ્યારે સંપૂર્ણપણે દારૂબંદી છે ત્યારે કેટલાક લોકો વિદેશી દારૂનો ધંધો મોટા પાયે કરે છે. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે સૂત્રો...
જીવનમાં થતી ઊચ-નીચને લઈને લોકો માનસિક તથા શારીરિક રીતે પીડાતા હોય છે. તેમની આ પીડાને પ્રેમ, હૂંફ કે સદભાવનાથી દૂર...
કચ્છની ધણીયાણી એવી માં આશાપુરા અને માં પાવાગઢવાળીના મંદિરો કોરોનાના કારણે બંધ રાખવામા આવ્યા છે. ભક્તો બારેથી માતાજીના આશીર્વાદ લઈને...