Gujarat

કોરોના પોઝીટીવ ૫ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની અંબાપ્રસાદ દવે,...

વડવા.બ. ના કોપોરેટર શ્રી રહીમભાઇ કુરેશી ની ગ્રાન્ટ મા થી વડવા તલાવડીમાં પેવીંગ બ્લોક રોડ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

ભાવનગર શહેર ના કુંભારવાળા વડવા.બ.ના કોર્પોરેટર શ્રી રહીમભાઇ કુરેશી ની ગ્રાન્ટ માં થી વડવા તલાવડીમાં પેવીંગ બ્લોક રોડ નું ખાત...

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS દ્વારા વૃક્ષા રોપણ કરાયું

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS (જી.એસએનપી+ )  અંતર્ગત ચાલતા એલ.ડબલ્યુ.એસ (લિન્ક વર્કર સ્કીમ પ્રોજેકટ) ૨૦૧૮ એપ્રિલથી ગુજરાત...

અનેક ઘરફોડ ચોરીઓમા સંડોવાયેલ અને છેલ્લા ત્રણ મહીનાથી ઘોઘારોડ પો.સ્ટેના ચોરીના ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી રાજકોટ શહેરની ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા  તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા...

કોરોનાને લીધે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ

ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી હાલ મોકૂફ રાખવાનો ચૂંટણીપંચે નિર્ણય લીધો છે. રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી...

ધારી બગસરા ખાંભા ની વિધાનસભાની ચૂંટણીમાં નિલેષભાઇ કુંભાણી ની દાવેદારી મંજબુત

પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી અને ધારી ખાંભા બગસરા મા જબરી લોકચાહના ધરાવતા કુંભાણી ની દાવેદારી થી યુવા કાયઁકરતા ઓમા  જોસ...

બગોદરા પોલીસ સ્ટેશનના એક લૂંટના આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો

થોડા દિવસ પહેલા થયેલી ભમાસરા નજીક આઇસર માં જીઓ સિમ કાર્ડ ની  લૂંટમાં સંડોવાયેલા અને ટ્રાન્સફર વોરંટથી બગોદરા પોલીસ સ્ટેશનમાં...

સુરેન્દ્રનગર ખાતે એસ.એસ.વ્હાઈટ કંપની તરફથી કોરોના દર્દીઓ માટેઆઈ.સી.યુ. એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ

            કોરોના વાયરસની મહામારીના સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના કોવિડ – ૧૯ ના દર્દીઓને કોવિડ હોસ્પિટલ ખાતેથી રાજકોટ અથવા અમદાવાદ...

રાજકોટ જીલ્લાના ઉપલેટા માં વધારે પડતા વરસાદને કારણે સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ઉપલેટા તાલુકાનાં 14 ગામોથી વધારે નુકશાની થઈ

ઉપલેટા તાલુકા નાં વેણુ ડેમ માંથી એકી સાથે પાણી છોડવામાં આવતા ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરાયા ગયાં હતાં અને મકાનો...