Year: 2022

વિંઝાણમાં સામાન્ય બાબતે યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ

અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં હત્યાની ઘટના બનતા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ બે યુવકોએ પેટમાં છરીના ઘા...

અંજારના દબડામાં આવેલ જર્જરિત બસ સ્ટેશન અર્ધ ધરાશાયી થતાં લોકોમાં ભય 

અંજારના દબડામાં આવેલો બસ સ્ટેશન અર્ધ ધરાશાયી થઇ જવાથી આ વિસ્તારમાં રહેતા લોકો અને રાહદારીઓ ભયમાં ફેલાયો છે. આ વિસ્તારમાં...

લખપતના કુંડીધોધમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા મોત

લખપત તાલુકાના જુણાચાય પાસે આવેલા કુંડીધોધમાં ન્હાવા ગયેલા 22 વર્ષના યુવકનું ડૂબી જતા મુત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો....

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત દયાપર ગ્રામપંચાયત દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવા મા આવી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશની આઝાદી ને 75 વર્ષ પૂરા થયા એ નિમિતે આઝાદીના

આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે રાપર શહેર મા નગરપાલિકા દ્વારા ધ્વજ વિતરણ કરાયું

ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજના મુછડીયા પરિવારના કુળદેવીમાના નવચંડી યજ્ઞ તેમજ આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્