ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલા રામ-જાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ દ્વારા સ્નેહ મિલન અને બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજયો
બ્રહ્મસમાજમાં ઉભરતી પ્રતિભાને ઉજાગર કરવા માટે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ દ્વારા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પૂર્વ જિલ્લા...