Month: November 2024

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના નર્મદા પાર્ક ઓવારા પર ઉત્તર ભારતીય શ્રધ્ધાળુઓ દ્વારા છઠ્ઠ પૂજા મહોત્સવની શરૂઆત કરાઈ

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી છેલ્લા 29 વર્ષથી છઠ્ઠ પુજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે....

ભરૂચમાં આગામી તા. 11 થી 19 નવેમ્બરના રોજ શ્રી ભૃગેષભાઈ જોષી(મહુવાવાળા)ના શ્રીમુખે શ્રી શિવ મહાપુરાણની કથા યોજાશે

જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવની માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે આગામી તા. 11 થી 19 નવેમ્બરના...

મુન્દ્રાના ટ્રાન્સપોર્ટરનો ટેમ્પો તેનો ચાલક લઈને થયો ફરાર

copy image સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, મુન્દ્રાના ટ્રાન્સપોર્ટરનો ટેમ્પો તેનો ચાલક લઈ અને ફરાર થઈ જતાં પોલીસ...