Month: July 2025

નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા પ્રયાસશીલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદ બાદ 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના...

  મુંદ્રામાંથી વરલી મટકાનો આંકડો રમાડનાર શખ્સ ઝડપાયો

copy image    મુંદ્રામાંથી વરલી મટકાનો આંકડો રમાડનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો...

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા,  પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

કચ્‍છ જિલ્‍લામાં ૨૫મી જુલાઈ-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...

ભારતમાં નકલી પત્રકારો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે

ભારતમાં નકલી પત્રકારો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આવા કૃત્યો ગુનાહિત માનવામાં આવે છે અને તેના ગંભીર પરિણામો આવી...

સેવ અર્થ મિશનના અધ્યક્ષ સંદીપ ચૌધરીએ એર ઇન્ડિયા AI 171 વિમાન દુર્ઘટનાનું અનોખું ડિકોડિંગ કરી વિશ્વને ચોંકાવી દીધા

"આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ, મનુષ્ય તરીકે જીવવું જોઈએ અને પૈસા પાછળ દોડવાનું બંધ કરવું જોઈએ. હા, વિમાન દુર્ઘટનાની ઔપચારિક...