Month: September 2025

ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસના આગમન-પ્રસ્થાનના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં 03 નવેમ્બર 2025 થી પરિવર્તન કરવામાં...

શેઠ વી.ડી હાઇસ્કૂલ ભુજમા “વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે” અંતર્ગત રેલી તથા અવેરનેસ કાર્યક્રમનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનો દ્વારા અવનવી ડીઝાઈનના ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવક

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ નો ૫૫મો જન્મોત્સવ સરકારી પ્રાથમિક શાળામાં ઉજવાયો

વરસાદી વાતાવરણ વચ્ચે બોર્ડર વિસ્તાર સહિતના ગામોનો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરતી પશ્ચિમ પીજીવીસીએલની ટીમ

૭ સપ્ટેમ્બરની રાતથી અવિરત પડેલા ભારે વરસાદથી ભુજ, ખાવડા, કુકમા, ભુજોડી, દેશલપર, નખત્રાણા, રવાપર, કોઠારા, નલીયા, દયાપર, મુન્દ્રા, માંડવીના વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના PGVCL ના ૧૬ JGY ફીડરો બંધ થઈ ૮૮ ગામોમાં વીજ પ્રવાહ ખોરવાયો...

અંજારના સિનુગ્રા નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 64 વર્ષીય વૃદ્ધનું મોત

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન

વડાપ્રધાનશ્રીના “મન કી બાત” માં મેદસ્વિતાથી મુક્ત બની સ્વસ્થ રહેવાના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કર્યુ. જે...