Month: October 2025

સ્વસ્થ કચ્છના ધ્યેય અને માતા-બાળ આરોગ્ય, રસીકરણ અને આયુષ્માન ભારત સહિતની યોજનાઓના સુદ્રઢ અમલીકરણ સાથે કાર્યરત જિલ્લા આરોગ્ય વિભાગ

ભારતના લોકપ્રિય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ પ્રથમ વખત...

અંજાર આર.ટી.ઓ ખાતે ટુ-વ્હીલર વાહનોના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-39-Jનું ઓક્શન કરાશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર– કચ્છ દ્વારા ટુ-વ્હીલર વાહનોની નવી સિરિઝ GJ-39-J માટે ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૪/૧૦/૨૦૨૫, સમય સાંજે...

ભુજના સુખપર ગામમાંથી 1.16 લાખના મુદ્દામાલ સાથે દસ ખેલીઓ દબોચાયા

copy image ભુજના સુખપર ગામમાંથી 1.16 લાખના મુદ્દામાલ સાથે દસ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં...

ભુજમાં ચામડીના, પેટના વિવિધ રોગો તથા વૃદ્ધાવસ્થાના રોગો માટે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે

ભુજમાં નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત આયુર્વેદ તથા હોમિયોપેથી અને યોગ દ્વારા ભારત વિકાસ સપ્તાહની ઉજવણી...

લ્યો બોલો સામે આવ્યું વધુ એક ડ્યુબ્લિકેટ કારસ્તાન : રાપર ગામમાંથી ડુપ્લીકેટ કોલગેટ બનાવતી ફેક્ટરીનો થયો પર્દા ફાશ

copy image રાપરમાંથી ડુપ્લીકેટ કોલગેટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ.... સૂત્રોનું કહેવું છે,  પોલીસે 9.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.... કંપનીના કર્મચારીએ...

ભુજમાં ચામડીના, પેટના વિવિધ રોગો તથા વૃદ્ધાવસ્થાના રોગો માટે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે

ભુજમાં નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત આયુર્વેદ તથા હોમિયોપેથી અને યોગ દ્વારા ભારત વિકાસ સપ્તાહની ઉજવણી...

ભુજ તાલુકાનું કુનરીયા ગામ બન્યું કચ્છનું સ્વચ્છ “મોડેલ ગામ

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૭ ઓકટોબર ૨૦૦૧ના ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન...

 રૂ. ૪૫૧ કરોડથી વધુના ખર્ચે આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા

  કચ્છના ખડીર વિસ્તારમાં મા નર્મદાના પુરના વધારાના પાણી વિતરણના આયોજન થકી નાના-મોટા તળાવ અને નાની સિંચાઈ યોજનાઓ પાઇપલાઈન દ્વારા...

એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદી-એક જાગૃત નાગરીક આક્ષેપીત : કિશોરભાઇ કાન્તીભાઇ મકવાણા,પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-૩)કે ટ્રાફીક પોલીસ સ્ટેશન અમદાવાદ. ટ્રેપ ની તા.૦૯/૧૦/૨૦૨૫ લાંચની માંગણીની રકમઃ-...