કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં વહીવટીતંત્રે અંદાજે રૂ. ૩૭.૫૦ લાખની સરકારી જમીન અતિક્રમણથી મુક્ત કરાવી
કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ તાલુકાના નાના વરનોરા ગામે દબાણ હટાવ ઝુંબેશ હાથ...