Year: 2026

રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની અછત અને અનિયમિત પાણી પુરવઠાની સમસ્યા અંગે આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદન આપ્યું

હાલ ઉનાળાની સીઝનમાં રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે જે અંગે ગ્રામજનો સાથે મળી...

મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજવામાં આવી રહી છે, જે ઉપક્રમે...

મોરબી તાલુકાનાં જેતપર ગામે ખેડૂતોએ જ આજથી આમરણાંત ઉપવાસ આંદોલન નો ભાગ-૨ શરૂ

માધાપર ગામમાં આવેલ મહાદેવ હિલ તળાવમાં જલસિંચાઈના કામો માત્ર કાગળો પર હોવાના આક્ષેપ ?

ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી પધ્ધર પોલીસ