વાટાઘાટના બીજા તબક્કા માટે ઈસ્લામાબાદ પહોંચનારા અમેરિકાના અધિકારીઓને મળ્યા વિના જ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સ્વદેશ પાછા ફર્યા
copy image મધ્ય-પૂર્વમાં અશાંતિનો અંત આણવા માટે પાકિસ્તાનમાં શાંતિ વાટાઘાટ સામે ફરી અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી...