નારાણપર ઉપલાવાસ ના પૂજ્ય મહંત સાં. યો શ્રી દેવબઈ ફઈ ૯૯ વર્ષની ઉંમરે અક્ષરધામમાં સિધાવી ગયા

નારાણપર ઉપલાવાસ ના પૂજ્ય મહંત સાં. યો શ્રી દેવબઈ ફઈ ૯૯ વર્ષ ની ઉંમરે આજ રોજ ૩:૨૦ અક્ષરધામ માં સિધાવી ગયા છે. તો તેમની અંતિમવિધિ સવારે ૯: ૦૦ વાગ્યે થશે. તો સર્વ સત્સંગી બહેનો ને અંતિમયાત્રા માં પઘારવા વિનંતી.