મુંદ્રામાં બનેલ આપઘાત કેસમાં આરોપીના જામીન કોર્ટે નકાર્યા

Court-1495027562_835x547

copy image

copy image

મુંદ્રામાં નિખિલભાઈએ ગળેફાંસો ખાઈ લીધો હોવાના બનાવમાં તેમના પત્ની તેમજ અન્ય આરોપી ઈશમ વિરુદ્ધ મરવા મજબૂર કરેલ હોવાનો ગુના દાખલ કરવામાં આવેલ હતો. આ અંગે જાણવા મળી રહ્યું છે કે ગત તા. 10/11ના બનેલ આ બનાવના કેસમાં ચાર્જશીટ બાદ આરોપીઓએ નિયમિત જામીન મેળવવા અરજી કરેલ હતી જે કોર્ટે નામંજૂર કરી છે.