ચોમાસાનું આંદામાનમાં આગમન

ચોમાસાનું આંદામાનમાં આગમન

9 દિવસ પહેલાજ નિકોબાર પહોચ્યું

આંદામાન-નિકોબાર દ્વિપ સમૂહ ને ચોમાસાનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે

આ ટાપુના સમૂહમાં બે દિવસ થી પડી રહ્યો છે ભારે વરસાદ

કેરળમાં પણ ચાલુ સાલે ચોમાસુ વહેલું પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે

ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા વધુ 105 ટકા રહેવાનો પૂર્વાનુમાન લગાવ્યો છે