અંજારના વરસામેડી નજીક આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

copy image

copy image

અંજાર તાલુકાના વરસામેડી નજીક આવેલ નર્મદના કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા;14/7 ના વરસામેડી નજીક આવેલ નર્મદના કેનાલમાં પસરવારીયાના 31 વર્ષીય બિજલ ભોજા ખંભલા કેનાલ તરફ આવ્યો હતો. તે સમય દરમ્યાન કોઈ કારણોસર કેનાલમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.