પડાણામાં 48 વર્ષીય આધેડે શ્રમિક વસાહતમાં કર્યો આપઘાત

suicide

copy image

suicide
copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં 48 વર્ષીય આધેડે શ્રમિક વસાહતમાં કોઈ કારણે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પડાણાની આસ્થા સોલ્ટની શ્રમિક વસાહતમાં આ ઘટના બની છે. અહીં રહીને મજૂરીકામ કરનાર વિરમારામ નામનો વ્યક્તિ પોતાના રૂમ પર હતો તે સમયે કોઈ કારણે તેને પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ આરંભી છે.