આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ : દસ શ્રદ્ધાળુઓના થયા મોત, અનેક ઘાયલ
copy image

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં કાસીબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં મચી નાસભાગ…
આ ઘટનામાં દસ શ્રદ્ધાળુઓના થયા મોત ઉપરાંત અનેક થયા ઘાયલ…
મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા….
ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ…