કેન્દ્રિય કેબિનેટના ઉર્જા વન નિર્ણયો

કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઉર્જાવાન નિર્ણયો પર મહોર મારવામાં આવી હતી જેમાં ઇંધણ ઉર્જા સૌર ઊર્જા તથા ખેલકૂદ ક્ષેત્ર ખેલાડીઓની ઊર્જાને તીવ્ર ગતિ મળે એવી આપજોને ફાળવણી કરવામાં આવી હતી જેમાં 84084 કરોડના ખર્ચે ઘરેલુ ગેસ તેલ ઉત્પાદન આ વધારવા માટેની સમુદ્ર મંથન યોજના થી માંડીને તળાવ પર તળતી સૂર્ય પેનલ સાથેની સૂર્ય સરોવર યોજના સહિત અનેક મહત્વકાંક્ષી યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીઓમાં પીએમ કિસાન યોજનાને 2017 થી 2031 સુધી જારી રાખવા અને ખેલો ઇન્ડિયા સહિત રમત ક્ષેત્ર માટે પાંચ વર્ષમાં 29 હજાર કરોડના ખર્ચ સાથેની યોજનાઓને પણ સામેલ કરવામાં આવી છે સરકારે શુક્રવારે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા ના હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી પાંચ વર્ષ સુધી એટલે કે 203031 સુધી નમરવાનો નિર્ણય લીધો છે આ યોજના માટે કુલ 3.15 લાખ કરોડથી વધુનું કુલ બજેટ ફાળવવામાં આવ્યું છે ની માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ 202627 થી 203031 સુધી પીએમ કિસાન યોજનાની જરૂર રાખવાની મંજૂરી આપી હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ સરકાર દ્વારા ઊંડા સમુદ્રમાં ખોદવામાં આવતા પ્રત્યેક કુવામાં 650 કરોડ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે આ ઉપરાંત આગામી પાંચ વર્ષ માટે નેશનલ સ્પોટ્સ ડિપ્રેશન્સ ની સહાય માટે રૂપિયા 7 3 87 કરોડ નક્કી કરવામાં આવ્યા છે વર્ષ 202623 માટે એ એન એસ એફ નું વર્તમાન બજેટ માત્ર 425 કરોડ હતું જેમાં હવે મોટો વધારો કરવામાં આવ્યો છે.