કરછ માં કોરોનાથી વધુ એક મોત : માંડવી ના મદનપુરાની વૃદ્ધાનું ભુજ જીકે માં મોત

જાણવા મળતી વિગતો મુજબ માંડવી મદનપૂરા ગામના ૭૭ વર્ષીય મહિલા શાંતાબેન ભાણજીભાઈ રામજીયાણી નું મોત નીપજયું છે.