કચ્છના જાણીતા કાર્ટુનિસ્ટ મદનસિંહ પરમારે કર્યો આપઘાત

કચ્છના જાણીતા કાર્ટુનિસ્ટ મદનસિંહ પરમારે કર્યો આપઘાત

ભુજના દરબારગઢમાં પોતાના ઘરે ભર્યું અંતિમ પગલું

ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ માં ચિત્ર શિક્ષક તરીકે નિવૃત્ત થયા હતા

નખત્રાણાની કે વી હાઈસ્કૂલમાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે